અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો

અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો

અમદાવાદ ના સાણંદ તાલુકાના નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો

અમદાવાદ સાણંદ ખાતે આવેલા નળસરોવર પોલીસ ને બાતમી મળી હતી કે ૨ તારીખે એક બ્લુ ગાડીમાં ચાર પક્ષી નો શિકાર કરવામાટે લય જવાના છે ત્યારે પોલીસ જાણ થતાં તેને પકડી પાડવામાં આવ્યા છે અસલગમ થી રૂપાવટી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે એમને કસ્ટડી માં લય વન અધિકારી ને જાણ કરવામાં આવતાં આરોપીને સોંપવામાં આવ્યો ગુનેગાર નું નામ ભરતભાઈ રમણ ભાઈ વાટીયા કોળી પટેલને તેનું ગામ જાંબુથર જાણવા મળ્યું હતું તેમજ તેની સાથે એક આરોપી પણ સાથે હતો તે હાલ ફરાર થઇ ગયેલ છે
ગુનેગાર ભરતભાઈ રમણ ભાઈ વાટીયા કોળી પટેલ સામે કાયદેસર કાર્યવાહી કરી તેને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો આ આરોપીઓને નળસરોવર થી ચાર ગાજહંસ ને લયને જાતાં હત જે બિન જમીન પાત્ર ગુનો ગણવામાં આવે છે

  • Related Posts

    માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈને તેઓશ્રીને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

    ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે નવનિર્મિત નિવાસ સંકુલનું લોકાર્પણ…

    માન. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્યના મુખ્યમંત્રીશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું… જેમાં વિશાળ ગાર્ડન,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈને તેઓશ્રીને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

    ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે નવનિર્મિત નિવાસ સંકુલનું લોકાર્પણ…

    ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાપી જિલ્લામાં આગામી ૬ થી ૧૧ નવેમ્બર દરમ્યાન તાલુકા કક્ષાની રમતો યોજાશે

    અવસર આનંદનો…અવસર અભિવાદનનો…આ એક સંઘર્ષમય સફરથી સિદ્ધિ સુધીના પ્રેરણાનો‌ ઉત્સવ છે…

    ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પદાધિકારીઓની યાદી

    ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પદાધિકારીઓની યાદી

    અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો

    અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો