ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે નવનિર્મિત નિવાસ સંકુલનું લોકાર્પણ…

માન. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્યના મુખ્યમંત્રીશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું…

જેમાં વિશાળ ગાર્ડન, મલ્ટીપર્પઝ અને કોમ્યુનિટી હોલ, જીમ્નેશિયમ, દવાખાનું, પાર્કિંગ પ્લોટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ; પ્રતિ આવાસ 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની સુવિધા…

હાલના 12 બ્લોકના 216 આવાસમાંથી 10 બ્લોકના 180 આવાસમાં ફિક્સ તથા લૂઝ ફર્નીચર સાથે અને બાકીના 2 બ્લોકના 36 આવાસો ફક્ત ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરવામાં આવ્યા…

  • Related Posts

    માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈને તેઓશ્રીને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

    ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાપી જિલ્લામાં આગામી ૬ થી ૧૧ નવેમ્બર દરમ્યાન તાલુકા કક્ષાની રમતો યોજાશે

    જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ તા. ૬ થી ૩૦ નવેમ્બર દરમિયાન યોજાશે માહિતી બ્યુરો, તાપી તા. 18 તાપી જિલ્લામાં ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાલુકા કક્ષાની કુલ ૭ રમત સ્પર્ધાઓ એથ્લેટીક્સ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈને તેઓશ્રીને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

    ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે નવનિર્મિત નિવાસ સંકુલનું લોકાર્પણ…

    ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાપી જિલ્લામાં આગામી ૬ થી ૧૧ નવેમ્બર દરમ્યાન તાલુકા કક્ષાની રમતો યોજાશે

    અવસર આનંદનો…અવસર અભિવાદનનો…આ એક સંઘર્ષમય સફરથી સિદ્ધિ સુધીના પ્રેરણાનો‌ ઉત્સવ છે…

    ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પદાધિકારીઓની યાદી

    ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પદાધિકારીઓની યાદી

    અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો

    અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો